Bharuch News

કુંભ મેળામાંથી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત

અંકલેશ્વર: કુંભ મેળામાંથી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, ડ્રાઈવરને ઝોકું આવી જતાં કાર પલટી મારી

અંકલેશ્વર : અંકલેશ્વરના નરેશ શર્મા અને તેમના પરિવારને પ્રયાગરાજ મહાકુંભના દર્શન કરીને પરત ફરતી વખતે ડ્રાઈવરને ઝોકું આવી જતાં કાર પલટી મારી ગઈ હતી, ...