ધામરોડ પાસે આવેલી મંગલમૂર્તિ કંપનીમાં ગેસ લાગવાની ઘટના બની,સારવાર મળે તે પહેલાં જ બંને કામદારોના મોત

---Advertisement---

ધામરોડ પાસે આવેલી મંગલમૂર્તિ કંપનીમાં ગેસ લાગવાની ઘટના બની..બંને કામદારોને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..

બંને કામદારોને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ વધુ સારવાર મળે તે પહેલાં જ બંને કામદારોના મોત નીપજ્યા.. આ ઘટનામાં ગેસ લાગવાથી બે કામદારોના મોત થયા..

ધામરોડ પાસે આવેલી મંગલમૂર્તિ કંપનીમાં રિએક્ટરના મેન્ટેનન્સની કામગીરી દરમિયાન કામદારોને ગેસ લાગવાની ઘટના બની..

મૃતકોના નામ રાજન શર્મા અને રાજન સિંગ હોવાનું સામે આવ્યું છે.. આ ઘટનાની જાણ થતા મૃતકના પરિવારજનો જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા

Join WhatsApp

Join Now

Leave a Comment